________________
પથે સમાપચાગી સેનેરી સૂચનો : ૭૮૩ ૪
૨૦ પાણીના ઘડા પાત્ર-તરણ વગેરે ઉઘાડા ન રાખવા. - ૨૧ વાપરતાં એંઠા મેંઢ ન બેસવું.
૨૨ વાપરતાં પગ ઉભે રાખ નહિ. ૨૩ વાપરતાં ડાબે હાથ બગાડ નહિ.
ર૪ દાણા વેરવા, છાંટા પાડવા આ અજયણા ન કરવી.
૨૫ ચબ ચબ આદિ અવાજ ન થવા દેવો.
૨૬ કઈ ચીજ વડીલને છંદના કર્યા વિના વાપરવી નહિ. - ર૭ કેઈ ચીજ નાનાને નિમંત્રણ કર્યા વિના વાપરવી નહિ.
૨૮ દહેરાસરમાં દશત્રિકનું યથાસંભવ પાલન કરવું. ૨૯ દહેરાસરમાં ઉપયોગ પૂર્વક મુદ્રાઓ સાચવવી.
૩૦ દહેરાસરમાં ચિત્યવંદનના સૂત્ર સ્તવન તુતિ વિગેરે પદ્ધતિસર બેલવા.
૩૧ દહેરાસરમાં થેડીકવાર અતનિરીક્ષણ કરવું. ૩૨ દહેરાસરમાં થેડીકવાર આત્મચિંતન કરવું. ૩૩ ભૂલને સ્વીકાર કરે. ૩૪ કેાધની ક્ષમાપના કરવી. ૩૫ ગૌચરીના દેષ સંબંધી જયણા રાખવી.
૩૬ આધાકર્મી– શિક-નિયપિંઠ-સંતવપિડ આત મહત્વના કેઇ દેષ લગાવે નહિ.
૩૭ એ મુહુપત્તી શરીરથી અળગા નહિ રાખવા..