________________
પંથે છે
આદશ ભાવના
અને તીર્થંકર પ્રભુએ કેવલજ્ઞાનના બળે સ્વયં અનુભવીને જગતના પ્રાણુંઓના એકાંત-હિત માટે પ્રરૂપેલ જયણાપ્રધાન અહિંસામય મા સહમ છે. - હું ત્રિ-કરણ-શુદ્ધિએ સમગ્ર-ભવની પરંપરામાં પરમધારસ્વરૂપ અરહિંત, સિદ્ધ, સુસાધુ અને ધર્મનું શરણ ભાવપૂર્વક સ્વીકારું છું, સુરજ –
શાર્દૂલવિક્રીડિત છંદ भूता-नागत-वर्तमानसमये यद् दुष्प्रयुक्तर्मनावाकायैः कृत-कारिता-नुमतिभिर्देवादितत्त्वत्रये ॥ सडधे प्राणिषु चाप्त-वाच्यनुचितं हि सादि पापास्पदम् । मोहान्धेन मया कृतं तदधुना गर्हामि निंदाम्यहम् ॥२॥
ભાવાર્થ ભૂત, વર્તમાન કે ભાવિકાસમાં મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિઓથી કરણ, કરાવણ અને અનુમોદન દ્વારા દેવ, ગુરુ, ધમ, શ્રીસંઘ, શ્રી તીર્થકર પ્રભુની વાણું કે કેઈપણ પ્રાણ વિષે મોહાંધ થઈ જે કંઈ અનુચિત આચર્યું હેય, હિંસાદિ પાપ આસેવ્યા હોય, તેની હું સાચા દિલથી પશ્ચાતાપ અને કરેલા પાપની સાચા એકરાર સાથે નિંદા-ગહ કરું છું. પુતગુમેહના-
શાર્દૂલવિક્રીડિત છ ઉત-સિદ્ધ-જળ-પાઠ-પુનિશ્રાદ્ધ-ત્રવિ-ભાવમાંयहवादिक-भाव-तद्गतगुणान् मार्गानुसारीन् गुणान् ॥
:
પની સા હ સાચા હય, હિત મહા