________________
: આદશ ભાવના :—
પ્રત્યેક મુમુક્ષુ સાધુ–સાવીએ જીવનની સાધનાનું અપૂર્વ સાધન અને પરભવના અમૂલ્ય હિતસાધક ભાથા સમાન નીચેની ભાવના અવશ્ય ભાવવી જોઇએ.
તુરબ :
ચાકુલવિક્રીડિત છંદ.
QU
આમોદાવશ-દ્રાવ-અર્થ-નિનયાર્ડન મુદ્દે મમ | त्यक्ताऽऽरंभ - परिग्रहः सुविहिता वाचंयमः सद्गुरुः || મે મલ્ટિ-માષિતોત્ર-થઃ સ્થાણ હેતુઃ પુનઃ । अईत्-सिद्ध- सुसाधु- धर्मशरण भूयात् त्रिशुद्धयाऽऽभवम् ॥ ભાવાથ :- રાગ-દ્વેષાદિ અઢાર દાષાથી રહિત વીતરાગ અરિહંત પરમાત્મા એ મારા સુદેવ છે. આરભ, પરિગ્રહ અને માહ-માયાથી સથા વિમુક્ત, સાધુતાના આદશ પ્રતિમૂર્તિસ્વરૂપ સુવિહિત —સાધુઓ મારા સદ્ગુરુ છે,