________________
પરમાત્માના શાસનની આજ્ઞાને વફાદાર રહેવા માટે સંયમી
આતમાઓ માટે જરૂરી હિતકર સુચનો
(જિનશાસનના આરાધક આમાથી એક સંયમી મહા મુનિની અંતરંગ ખાસ સ્વાધ્યાય–પોથીમાંથી મુમુક્ષુઓના હિતાર્થે આ બાબતે રજુ કરી છે. સં.)
૧ આગમિક સવાધ્યાય કરવા-કરાવવા વૃતિઓને કેન્દ્રિત કરવાનું નિર્ધારું છું. ઓચ્છવ–મહેચ્છની પ્રવૃતિ ગૌણ શખી લોકોમાં ધર્મપ્રેમ-ધપક્રિયા સાથે આજ્ઞાનું બહુમાન અને ગીતાર્થ પુરુષની પરંપરાને અનુસરતી ઇચ્છા–પૂર્વક સંયમી તરીકેના જીવનને આગ્રહ વધુ રાખ.
૨ શુદ્ધ શાસ્ત્રીય સંયમ જીવન કાયમી જયણવ છું આરંભ-સમારંભના કરાવણ આદિ દોષ રહિત જીવતર છે. માટે સતત ઉપગ રાખો, સાથેના સાધુઓ અંયમી મર્યાદાશીલ અને અજયણા-અદારંભની શૂન્યતાવાળા બને