SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ आत्म-भाव- प्रबोधक अपूर्व हितशिक्षा જીવનની સાધનાના પ્રધાન અગભૂત સમ્યકૂચારિત્રની પ્રાપ્તિ થયા પછી તેમાં વિવિધ શુભ ભાવના-પરિણતિ આદિના ખલે વિશુદ્ધ-નિમલતાની જરૂર હ'મેશાં રહે છે. પણ ઘણીવાર અનાદિકાલીન અભ્યાસ મુજબ શેડુત કરીને ઘણું પામ્યાનુ માની લેવાની ખેાટી-વૃત્તિના કારણે આરાધના માટે ઊદ્યત ખનેલા પણ મુમુક્ષુ પ્રાણીમા વ્યવહા, થી ચારિત્રની પ્રાપ્તિથી આત્મકલ્યાણ થઇ ગયાની વૃત્તિને આધીન ખની મેળવવા લાયક વિશિષ્ટ ઉચ્ચ-ભાવના આદિ દ્વારા ચારિત્રના અમૂલ્ય-લાભને મેળવી શકતા નથી. માટે આરાધ-ભાવની વિશિષ્ટ કેળવણી માટે નીચે પૂર્વાચાય કૃત દ્વિતશિક્ષા આપી છે, જે પ્રત્યેક મુમુક્ષુએ સદાકાળ નિર'તર હૃદચપટમાં કાતરી રાખવી ઘટે. ( સ્ત્રગ્ધરા છંદ ) श्रुत्वा श्रद्धाय सम्यक् शुभगुरुवचनं वेश्मवासं निरस्य, प्रव्रज्याऽथे पठित्वा बहुविधतपसा शोषयित्वा शरीरम् । धर्मध्यानाय यावत् प्रभवति समयस्तावदाकस्मिकीयम्. प्राप्ता मोहस्य घाटी तडिदिव विषमा हा हताः ! कुत्र यामः ? ॥ સમ્યક્ પ્રકારે શાસકારાના હિતકારી વચનાને— ગુત્રમુખે સાંભળ્યા !!! ખૂબ શ્રદ્ધાપૂર્વક સાચા તરીકે સહૃદહ્યા !!!
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy