________________
અપૂર્વ હિતશિક્ષા
અને પરિણામે વૈરાગ્યની ઉત્કટતા મેળવી, સ'સારના બંધના ગાવી દીક્ષા લીધી, શાસ્ત્રોનુ' અવગાહન કર્યું”, વિવિધ તપવડે શરીર સૂકવ્યું,
* ૫ :
મુક્તિના
હવે આત્મકલ્યાણની સાધનાના અચૂક સાધનરૂપ ધર્મ ધ્યાન માટે અવસર આવ્યે જાણી તૈયારી કરી. તેટલામાં તે અચાનક આ માહુરાજની ધાડ પડી! માહની ઘેલછાએ મને ભ્રમિત કર્યાં ! અરેરે! મારા દુર્ભાગ્યની શી વાત કરું ? કર્યાં જઈને પાકાર કરું
( શાર્દૂલવિષ્રીડિત છંદ )
एकस्यापि महाव्रतस्य यतिनः खंडेन भइगेन वा. दुर्गत्यां पतता न सोऽपि भगवान् ईष्टे स्वयं रक्षितुम् । हत्वा तान्यखिलानि दुष्टमनसेो वर्त्तामहे ये वयम्, तेषां दण्डपदं भविष्यति कियत् ? जानाति तत् केवली ॥२॥ શાકારાના વચન મુજબ એક પણ મહાવ્રતની દેશથી કે સથી વિરાધના કરવાના પ્રતાપે દ્રુતિમાં જનારા મુનિને સ્વયં તીર્થંકર ભગવાન્ પણ મચાવવા સમર્થ થતા નથી.
તા . પછી પાંચ મહાવ્રતાને વિરાધી નિષ્વસ-પરિણામવાળા જે અમા નિઃશંક થઇને ફરીએ છીએ તા ખરેખર ! અમારે કેટલી સજા—શિક્ષા સેાગવી પડશે ? તે કેવલી જાણે !!!