________________
સુષ્ટિ-જ્ઞાનરૂપ પદાર્થો
: ૧૫૫
આ રસત્યાગરૂપ તપથી બ્રહ્મચય સહેલાઈથી પાળી શકાય છે.
૫. કાયલેશઃ શાસ્ર-નીતિ મુજબ લેાચ કરાવવા. શરીર શુશ્રાને ત્યાગ કરવા, કાય-કષ્ટકારી-ગીરાસનાદિ આસના કરવાં વગેરે.
આ કાયલેશ તપ સ'સારમાં નિવેદનુ કારણ છે. આ તપથી કાય-નિરોધ, જીવયા, પરલેાકદે-ષ્ટિ અને અન્યાનું બહુમાન એ ગુણ્ણા છે.
લેાચમાં દેહ-મૂર્છાના ત્યાગ, સુખ-શીલતાને ત્યાગ અને સહિષ્ણુતાના ગુણ કેળવાય છે.
૬. સલીનતાઃ-(1)ઇન્દ્રિય-સ‘લીનતા-સારા-નરસા-વિષચેામાં રાગ-દ્વેષ ન કરવા તે.
(૨) કષાય--સ લીનતા—ઉદ્દયમાં આવેલ કષાયાને નિષ્ફળ કરવા તે.
દા. ત., આંખ લાલ ન કરવી, જીભને કાણુમાં રાખવી, હાથ-પગથી કાઈને મારવા નહિં, મન ખગાડવું નહિ વગેરે. જે કષાયા સત્તામાં પડવા છે તેને જાગવા દેવા નહિ,
(૩) ચૈાગ-સ‘લીનતા અશુભ મન-વચન-કાયાની પ્રવૃત્તિ રેકી શુભમાં પ્રવૃત્તિ કરવી તે.
(૪) વિવિક્ત-સ‘લીનતા-સ્ત્રી, પશુ, નપુંસક આદિથી રહિત સ્થાનમાં રહેવું તે.