________________
• પર ક
અપુત્ર હિતશિક્ષા
મુક્તિના
તેવા તું ક્ષણવાર પશુ આત્મ-સ્વરૂપની પ્રાપ્તિ કે જાણકારી માટે એકાગ્રતાપૂર્વક તૈયાર થાય તા તારૂક કલ્યાણ થઈ જાય !!! પણ હાય ! તેવી દશા આવતી નથી ! શું કરું... ? કયાં જઇને પાકાર કરું !!!
ઝવેરીની દુકાને છૂટથી માલ લેવાની સમતિ મળવા છતાં પ્રમાદાધીન બનેલા જેવી મારી દુર્દશા છે !!! (શાર્દૂલવિક્રીડિત છંદ )
पाखण्डानि सहस्रशेो जगृहिरे ग्रन्था भृशं पेठिरे, लोभाऽज्ञानवशात्तपांसि बहुधा मूढैश्विरं तेपिरे । क्वापि क्वापि कथंचनाsपि गुरुभिर्भूत्वा मदो मेजिरे, મહેશ-વિનાશ-સમવયુવામ્યવાનિ નૈ હેમિરે ॥ ૧ ॥
અરેરે ! આ જગના જીવાને રાજી કરવા સારૂ હજારા પાખડ રચ્યા ! ઘણા ગ્રંથા ભણ્યા ! લાભ અને અજ્ઞાન-દશામાં મૂઢ બની વિવિધ તપસ્યાએ પણ કરી ! કયાંક કયાંક ઉજ્જડ–ગામમાં એર'ડાની પ્રધાનતા મુજબ ગુરુમહારાજ તરીકે મની મિથ્યા મ–અભિમાન કર્યુ” !
છતાં–હજી આ વિષમ-કર્મીના વિપાકના અધનમાંથી મુક્ત થઇ યથાસ્થિત સુખના ભાગી ન બન્યા !!! ( સ્રગ્ધરા છંદ ) ગ્નિ' માથી નાનમ્ ? મુિત વદુમવી ? મન્યેા ? ન મળ્ય ! किवाऽहं कृष्णपक्षी ? किमु चरम - गुणस्थानके ? कर्मदे । पात् । वह्निज्वाले शिक्षा, व्रतमपि विषवत् खगड्धारा तपस्था, स्वाध्यायः कर्णसूची, यम इव विषमः संयमे । यद् विभाति ॥ ६ ॥