________________
પથ'
શ્રમણ-ધમની સફલતા
! ૬૭.
કોઈ પણ પ્રાણીને સૂકમ-માનસિક પણ પીડા ન થવા લેવાની કાળજીપૂર્વકની પ્રવૃત્તિ રાખવાથી તારા ત્રણ પેગને તું નિમલ બનાવ ! અને સમતા-રસમાં તરબોળ થઈને દુર્વિક દૂર હટાવી મન અને વચનની શુભ પ્રવૃત્તિને વધાર! તેમી શિક્ષા-સૂમ પણ પ્રાણીને માનસિક-પીડા ન
થવા દેવાની જયણામય-પ્રવૃત્તિથી
નિર્મલ-ચોગવાળા બનવું ચૌદમી શિક્ષા-મન-વચનને સમભાવમાં લીન બનાવી
શુભ-પ્રવૃત્તિવાળા બનાવવા.
| ઉપજાતિ છk मंत्री प्रमेदिं करुणां च सम्यग,
मध्यस्थतां चानय साम्यमात्मन् ! । सद्भावनास्वात्मलयं प्रयत्नात,
શનિવાબ સમય વેતર ૮ || મિત્રી, પ્રમેહ, કરૂણા અને માધ્યશ્ય ભાવનાઓથી તારા અંતઃકરણને નિર્મલબનાવ! તથા આત્માની સદ્દવિચારણાઓમાં નિરંતર મનને પરેવી મને લયના અપૂર્વ–સુખને અનુભવ ! પંદરમી શિક્ષા-મંત્રી આદિ ચાર ભાવનાએ નિરંતર
ભાવવી. સેમી શિક્ષા-આતમસ્વરૂપના સતત ચિંતનથી
મનની નિર્વિકપ દશાને અનુભવ કરો.
--
----
---
---