________________
? ૬૮ ૪
શ્રમણ ધમની સફલતા
મુક્તિના
આ ઉપજાતિ છંદ ... कुन कुत्रापि ममत्वमावं, ' ૨ મા રાતી પાયાના इहापि सौख्यं लभसेऽप्यनीहो,
હતુરામ વામનરકન ! ! ! ! સતી શિક્ષા જગના કેઈપણ પદાર્થના કારણે
જીવનને મમત્વ, રાગ-દ્વેષ-કવાના
કલંકેથી મલિન ન બનાવ ! ઉપર મુજબની શિક્ષાઓના આધારે જીવનનું ઘડતર કરનારે પ્રાણી સદેહે અનુત્તરવિમાનવાસી દેવતાઓના સુખનો સાક્ષાત અનુભવ કરે છે. इति यतिवरशिक्षा योऽधार्य वस्थि
શr#uથે નૈત્તિ શ્રત | सपदि भवमहाब्धिं क्लेशराशि स तीवो,
विलसति शिवसौख्यानंत्यसायुज्यमाप्य ॥१०॥ ઉપર મુજબની સાધુતાના અપૂર્વ આદર્શને પમાડનારી હિતશિક્ષા યથાવત્ સાંભળી, સમજી, વિચારી યથાશક્તિ ચરણ-કરણના અનુષ્ઠાનેને એકાગ્રપણે આવનાર પ્રાણી અનંત-દુખના રાશિ સમાન સંસારરૂપ મહાસમુદ્રને પાર પામી અનત સુખના સ્થાનરૂપ મેક્ષ લક્ષ્મીને મેળવે છે.