________________
કે કિયાના આઠ દોષ છે
આત્મ-કલ્યાણની સાધના કરાવનારી ઘમની ક્રિયા કરવાના પ્રસંગે હાદિક-પરિણામોની વિશુદ્ધિ-ચેકસાઈના આધારે વિશિષ્ટ-ફલની પ્રાપ્તિ શાસ્ત્રકારોએ નિદેશી છે, તેથી અહીં ક્રિયા વખતે રહેનારા મને-માલિત્યના કારણે લાગતા દે જણાવ્યા છે, તે ધ્યાનમાં લઈ યથાશક પ્રયને તેને પરિહાર કરી ધર્મક્રિયાની આસેવન કરવી ઘટે.
હે--ક્ષેપ-સ્થાન-સારા-મુ-કુવા- | युक्तानि हि चित्तानि, प्रपञ्चता वर्जयेन्मतिमान् ॥१॥
ખેર, ઉદ્વેગ, ક્ષેપ, ઉથાન, બ્રાન્તિ અન્યમુદ્દ, રોગ અને આસંગથી થતા ચિત્તના દુષ્ટ અધ્યવસાય વિવેકી-બુદ્ધિશાલી પ્રાણુએ સદંતર વજેવા ઘટે. ૧. ખેદ-કિરિયામાં બેદે કરી રે;
દઢતા મનની નાહિ રે, મુખ્ય હેતુ તે ધમને રે;
જેમ પાણી કૃષિમાંહિ રે. પ્રભ૦ ૧૨ ધર્મના અનુષ્ઠાને આચરતાં થાક-પરિશ્રમ અનુભવ, મનની દઢતા ન રહેવી.
જેમ પાણી વિના ખેતી સફલ નથી થતી, તેમ આ દેષથી ધર્મની આરાધના વસ્તુતઃ થઈ શકતી નથી. ૨. ઉગ–બેઠા પણ જે ઉપજે;
કિરિયામાં ઉદ્વેગ રે,