________________
૧૭
પ્રથમ-સાધનાના પાયાના તત્ત્વાની ભૂમિકા સાથે પશુ ચ''જીવિચ્છેદ થઈ જવા પામ્યા,
પરિણામે ભાવની પ્રધાનતાએ દ્રવ્યની ખરી મહત્તાને ગૌણ કરી ચેન જેન પ્રજાળ વ્યક્રિયાના વધારામાં શાસન-પ્રભાવનાની માન્યતાએ પગ પેસારા કર્યાં.
O
સરવાળે માત્ર દ્રવ્ય-દીક્ષા વેષ-પલટારૂપ ચારિત્રની સ્મૃતિપ્રાથમિક ભૂમિકાને ચરમસીમાએ પહેયાની વિકૃત માન્ય તાએ કર્યાંક કર્યાંક ઘર કરવા માંડયું.
જેની અસર આખા શ્રમસ`ધમાં છેલ્લા સાડા ત્રણ શંકાથી ચારિત્ર—સયમની ભૂમિકા નખળી પડથારૂપે થવા પામી. બા—તપસ્યા, કેબ-જ્ઞાનની વિપુલતા અને ભાળ્યુ. ઔપચાશિ શાસનપ્રભાવના સાધુતાના પક્ષ્મ લક્ષ્યાં થવા માંડયા.
આ બધી પરિસ્થિતિના પરિણામે શાસનની અવિચ્છિન પરંપરા શી રીતે ચાલશે ? તેના ગભીર વિચાર શાસનની સુતિહિત શાસ્ર-મમ`રી અને સાધુતાના શ્રેષ્ઠપદને વરેલા કેટલાક મહાનુભાવાના હૈયામાં ગુ‘જી રહ્યો.
પરિણામે તે અંગે આગમાનું પર્યાāાચન, પરસ્પર વિચારણા તેમ જ મધ્યમમાર્ગીય ઉપાચાની સ'કલના થવા પામી.
તે મધાનું સલૂન આ પુસ્તક છે. આ સર્કલને કા પ્રસગે પુસ્તકાકાર સ્વરૂપ લીધું ! તે વાત પ્રથમ-માવૃત્તિના સપાદકીયમાં રજુ થઈ ગયેલ છે.