________________
ભાવના રસાયણ મુક્તિના ઉપદેશ હિતશિક્ષાદિથી ન સમજે તેવા દુબુદ્ધિ લોકો તરફ ઉપેક્ષારૂપ માધ્યચ્ય ભાવને.
આ ચારે ભાવનાઓના સતત્ ચિંતનથી અનુપમ ધર્મરસાયન મેળવી જીવન-શુદ્ધિ કરવા પ્રયત્નશીલ થવું જરૂરી છે. अनुपम भावना
| ( ઈદ વજા છ ) या रागरोषादिजेा जनानाम् ,
રામ્ય! વાયતા | सर्वेऽप्युदासीनरसं रसन्तु !! | સર્વત્ર પર્વે પુષિતો મા !! | ૨૩ /
પ્રાણી માત્રની રાગ-દ્વેષાદિની ધાંધલ દર થાઓ !
મન, વચન, કાયાની અશુભ ધાંધલ-ધમાલ શાંત થાઓ ! ! !
બધાય પ્રાણીઓ મધ્યસ્થ ભાવરૂપ અમૃતના આસ્વાદને પામે !!!
જગતના સહુ જી સર્વથા સુખી બને છે! अपूर्व भावना
| ( સ્ત્રગ્ધરા ઈદ) धन्यास्ते वीतरागाः क्षपकपथगतिक्षीणकर्मोपरागास्त्रैलोक्ये गन्धनागाः सहज यमुदितज्ञानजाग्रद्विगगाः । अध्यारुह्यात्मशुद्धया सकलशशिकलानिर्मलध्यानधारामारान मुक्तेः प्रपन्नाः कृतसुकृतशतोपार्जितान्त्यिलक्ष्मीम् ॥