________________
છે
?
જ સંયમીજીવન નિર્મળ રાખવા 1 મહાપુરુષોએ સ્વાનુભવમાંથી
તૈયાર કરેલ. સચોટ નિયમાવલી
– હિતશિક્ષા ? ફક્ત વેશ પહેરવાથી આપણું કામ સમાપ્ત થતું નથી, પરંતુ અંતરંગ-જીવનને સંયમના સંસ્કારોથી સુશોભિત બનાવવાનું છે. * ગુરૂની આજ્ઞાનું પાલન કરવું, કેમકે –
ચારિત્રદાતા ગુરુવર્ણ, પચ્ચેથયાર ન થાય;
ભવ કોટાકોટી કરી, કરતાં કેટી ઉપાય (૧) छठअठम दसम दुवालसे हिं, मासद्ध-मासखमणेहि -જતા ગુર-રવ, તણંકારિયા મણિયા (૨)
અર્થાત-જેઓ છઠ-આઠમ આદિ યાવત્ માસખમણ સુધીની તપસ્યા કરે પણ ગુનિશ્રાએ ન વર્તે તેઓ અનત સંસારી થાય છે.
* ગુરુ મહારાજને ઠપકે મળે એવું કાર્ય મન-વચન અને કાયાથી કરવું નહિ.