________________
| ૨૬ :
ભાવના રસાયણ
મુક્તિના
એટલે પ્રભુની વાણીને કેટલો અતિશાયી મહિમા છે? તેનું સૂક્ષમ ચિંતન કરી, તે પ્રતિ અપૂર્વ આદર-બહુમાન કરવાનું આ લોક સૂચવે છે. દાશ માવના–
-અનુષ્ટ્ર છંદ શનિવરવા–રાતે, મા-મેર-કન્યતા !
-માથાં વાતાનું ! સંવર પરમાર ! ૨ છે. कर्मणा निर्जरा धर्म-सूक्ततां लोकपद्धतिम् । વિધિમતા-મેતા, માવાનું મુખ્ય માર્ રૂ
હે વિવેકી આત્મન્ ! અનિત્યત્વ, અશરણત્વ, સંસાર, એકત્વ, અશૌચ, આશ્રવ, સંવર, નિર્જરા, ધમસ્યાખ્યાતતા, લોકવ્યવસ્થા, અને બોધિદુર્લભતા આ બાર ભાવનાઓના યથાસ્થિત ભાવનથી તું આ સંસારના બંધનથી મુક્ત થઈશ માટે વિવેકી બની સતત ભાવનાશીલ બન !! વૈષ્ણ-મારના –
શાર્દૂલવિક્રીડિત છંદ आयुर्वायुतरत्तरङ्गतरलं लग्नापदः संपदः । सर्वेऽपीन्द्रिय-गोचराश्च चटुलाः संध्या-भ्र-रागादिवत् ॥ मित्र-स्त्री-स्वजनादि-संगमसुखं स्वप्नेन्द्र जालोपमम् । तत् किं वस्तु ? भवे भवेदिह मुदामालम्बनं यत् सताम् ॥४॥
ખરેખર ! આ જગતમાં દીર્ઘજીવી હેવાની ભ્રામક માન્યતાને વશ થઈ અજ્ઞાનદશામાં વર્તતા આત્માને