________________
• ૧૪ :
સુષ્ટિ-જ્ઞાનરૂપ પદાર્થી
મુક્તિના
૧૭ સ્વભાવની વિચિત્રતાના કારણે જેની તેની સાથે ક્ષુદ્ર ખમતામાં પણ કષાયાધીન થવુ'.
૧૮ સ્વાર્થ કે ઇર્ષ્યા આદિ કારણે સમુદાયમાં એક-બીજાને આડું-અવળુ' સમજાવી ભેદ ફૂટ-કુસ'પ કરાવવા
૧૯ ઘણું લેાજન કરવુ', કે જેથી અનેષણા, અસયમ આદિ અનેક દોષ ઉત્પન્ન થાય, સવારથી સાંજ સુધી ઢારની જેમ માકળે-માંઢ ખાવું અથવા પ્રમાદાદિકથી દેવદ્રવ્યાંત્રિકનુ ભક્ષણ કરવુ.
૨૦ ગેાચરીમાં લાગતા ઢાષાના ધ્યાનપૂર્વક પરિહાર કરવા પ્રયત્નશીલ ન થવુ, ગેાચરીના દાષાની જયણા ન કરવી. ઉપર મુજબના અ-સમાધિસ્થાના વાંચી વિચારી સજમની મારાધનામાં પ્રવતેલા પ્રાણીને અનાદિકાલના વિષય-કષાયના સસ્કારીને જાગૃત કરનારા નિમિત્તો આરાધનાના માર્ગ પરથી આત્માને ભ્રષ્ટ ન કરી નાંખે તેવુ પૂર્ણ તકેદારીભયું” ધ્યાન રાખી હિતકારી સયમારાધનાને સલ બનાવવી.
સયમીની જીવન-દૃષ્ટિ
વિષયના રાગી જાને સુમધુર રસાસ્વાદની લાલસાથી સુંદર સુવાસિત પદાર્થોને જોઇ દાઢ ગળે અને મ્હોંમાં પાણી છૂટે પણ વિવેકી સયમીને તા તેના ક્ષણિક ભાગના પરિણામે ખંધાતા કટુ-વિપાક દાયી કર્માંના પરિણામના વિચારથી હૈયું ગળે અને આંખામાંથી પાણી છૂટે ! ! ! -અધ્યાત્મસાર ગ્રંથ.
-