________________
# ૨૩. વીશ અસમાધિસ્થાને છે. # # @ @ @ @ @ @ @ @ @ @ જે
રાગ-દ્વેષના અનાદિકાલીન સંસ્કારોને જાગૃત કરી આત્માને અસમાધિ-આર્તધ્યાન દ્વારા વિષમ કર્મો બંધાવનારા વીશ અસમાધિસ્થાનનું સ્વરૂપ પ્રત્યેક મુમુક્ષુએ વિચારણીય હાઈ તેનું ટૂંક-વરૂપ અહીં આપ્યું છે. ૧ ઉતાવળથી ચાલવું.
(ઈર્યાસમિતિની જયણ ન પાળવવાના કારણે કર્મો બધી પરિણામે આત્માને અસમાધિ કરાવનારું છે.) ૨ પુજવા-પ્રમાજવાના ઉપયોગ વિના અ–જયણાએ બેસવું. ૩ વિધિપૂર્વક જયણા પાલવાના ઉપયોગ વિના જેમ તેમ
પૂછ-પ્રમાઈને બેસવું. ૪ આગંતુક-સાધુઓ સાથે કલહ-ઝગડો કરે. પ સંયમના ઉપકરણ વિના ભેગ-સુખાથે વધુ પડતા
આસન, શયન, પીઠ-ફલક વગેરે રાખવા, અગર શેષકાલમાં પણ પાટ, પીઠ ફલક આદિને નિષ્કારણ ઉપયોગ
કર. ૬ રત્નાધિક (દીક્ષા પર્યાયમાં વડીલ)/ ગુણીજનની સામે
અવિનયથી બેલવું.