________________
* પણ આરાધક-ભાવની વિશુદ્ધિ ટકી હોય ત્યાં સુધી માછીવતી કે રાષવાળી આરાધના કાલાંતર પણ થાય સરકારના અલે સુંદર ફલ નિપજાવી શકે છે.
માટે જ ન્યાયાચાય ઉપા, શ્રી યશોવિજયજી મ. શ્રી નવપત પૂજા (યાધુ-પદવર્ણન) માં–
સેનાતણ પરે પરીક્ષા દીસે,
દિનદિન ચઢતે વાને સંજામ ખ૫ કરતા મુનિ નમીયે, - દેશકાલ અનુમાને રે'
ભવિકા ! સિદ્ધચક પદ વંદે ? ગાથાથી આરાધભાવની મુખ્યતા વર્ણવી છે,
પણ મેહની વાસનાના પ્રબલ સંસ્કારશ્મી કોણ આરાધક આત્મા આ ગાથાનો દુરુયાગ એમ ન કરી બેસે કે-આપણે જેટલું પાળીએ છીએ તે બરાબર છે.”
એટલે પતિગત પોતાના આત્માને જાગ્રત રાખી યથાયોગ્ય વલલાશ વધારવા સાધુપદના દુહામાં ઉપાટ શ્રી યશોવિજયજી મ. જણાવે છે કે –
* અપ્રમત્ત જે નિત્ય રહે,
નવિ હરખે નવિ શાચે રે ! સાધુ સુધા તે આતમાં,
શું સુંડે શું લાગે રે ? " આમાં સદાકાલ અપ્રમત્ત–દશાના ભલે હર્ષશોકાનો અભાવ વર્ણવી આત્મરવરૂપરમણતાને મુખ્ય જણાવી મુંડનકંગનાદિની અસારતા જગાવી છે.