________________
શ્રી ગૌતમસ્વામિ નમા
*
B8Rc
een
b
છેપ્રકાશક
તરફથી
.
દેવ-ગુરુ-કૃપાએ પરમપૂજય ચતુર્વિધ શ્રીeઘની પવિત્ર સેવામાં શ્રમણ-જીવનને ઓજસ્વી બનાવનારા વિશિષ્ટ પદાઘેથી ભરપૂર આ પુસ્તક રજુ કરતાં અનહદ આનંદ થાય છે.
અમારા બદલાગ્યું અને આ પુસ્તક-પ્રકાશનનો છેષ મલ્યો છે.
ગળા ફાગણ મહિને શાસનદીપક પૂ આ શ્રી કલાસસાગરસૂરીશ્વર ભગવતે ૫૦ આગમોહારક આચાર્ય ભગવત આયાય શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. ના પટ્ટપ્રભાવક પુ. આ પ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજીના પરમવિનેય તપમૂર્તિ પૂ૦ ઉપાધ્યાય ભગવંત શ્રી ધામસાગરજી મ. ના શિષ્યરત્ન પૂપં. શ્રી અભયસાગરજી મ, ને શાસન-હિતની વાતે દરમ્યાન ફરમાવેલ કે પૂ સાધુ-સાધ્વી ભગવતેને ગ્રહણ-આસેવન શિક્ષાની કાળબળે પડી રહેલ ખામીને પરા “મુક્તિના પંથે”નું પ્રતીક ( જે કે આપનું લખેલ છે) હાલ મલતું નથી,