________________
મી
સુષ્ટિ--જ્ઞાનરૂપ પદાથી
* ૧૫ ૪
૪. જગતના સ્વરૂપને વિચાર કરવા તે. મધ્યાન અને શુકલધ્યાન એ એ સદૃગતિ અને નિરાના હેતુ હોવાથી તપ છે. જ્યારે આ ધ્યાન અને રૌદ્રધ્યાન એ એ ખ'ધના હેતુ હાવાથી તપ નથી.
૧૨ કાચાત્મગ':—જિનમુદ્રાએ ઉભા રહી કાયાની સ્થિરતા, વાણીથી મૌન અને મનથી ધ્યાન દ્વારા કાઉસ્સગ્ગના ૧૯ દોષના ત્યાગ કરી કાઉસગ્ગ કરવા તે. કાયાના ત્યાગ અને મૃત્યુકાળે શરીરના પશુ ત્યાગ કરવા તે અન્ય તર કાર્યસમ છે. કાયાત્સગના સીધા અથ કાયા ઉપરની મૂર્છાના ત્યાગ કરવા તે છે, કાચાલ્સગ એ ત્રિવિધ ચેાગાને સ્થિર અને વિશુદ્ધ બનાવવા માટેનુ અમાધ સાધન છે. બધા તામાં આ કાર્યાત્સગ તપની પ્રધાનતા ને.
પ્રશ્ન : અભ્યતર તપને અભ્ય ́તર ( આંતરિક ) તપ શા માટે કહેવાય છે?
ઉત્તર-પ્રાયશ્ચિત્તથી માંડી કાચાત્સગ સુધીના તપથી જૈનેતા અજાણ છે.
૨. અન્ય-ધમ વાળાએથી ભાવથી અનાસેવિત છે. ( આરાધેલા નથી. )
૩. માક્ષપ્રાપ્તિના અંતરંગ હેતુ છે.
૪.
૫.
ચેાગ્ય ) છે.
અભ્યતર કમ ના તાપક (નાશક) છે.
'તર્મુખ એવા મહાત્માઓ વડે જ્ઞેય (જાણવા