________________
છે પૂ. સાધુ-સાઠવી ભગવંતે એ વાજવાલાયક છે છે ૨૯ પ્રકારના પાપકૃત છે
છ99) ® @@ 99@@@ @ @ છે. પા૫કમનો બંધ કરાવનારુ શ્રત તે પાપકૃત તેના
૨૯ પ્રકાર છે. ૧-૨-૩ દિયનિમિત્તશાસ્ત્ર સૂવ વૃત્તિ અને વાર્તિક ૪-પ-૬ ઉત્પાતનિમિત્તશાસ સૂત્ર વૃત્તિ અને વાર્તિક ૭-૮-૯ અંતરીક્ષનિમિત્તશાસ્ત્ર સૂત્ર વૃત્તિ અને વાર્તિક ૧૦૧૧-૧૨ ભૌમનિમિત્તશાસ્ત્ર સૂત્ર વૃત્તિ અને વાર્તિક ૧૩-૧૪-૧૫ અંગનિમિત્તશાસ્ત્ર સૂત્ર વૃત્તિ અને વાર્તિક ૧૬-૧૭-૧૮ સ્વરનિમિત્તશાસ્ત્ર સૂત્ર વૃત્તિ અને વાતિક ૧૯-૨૦-૨૧ લક્ષણનિમિત્તશાસ સુત્ર વૃત્તિ અને વાર્તિક ૨૨-૨૩ ૨૪ વ્યંજનનિમિત્તશાસ્ત્ર સૂત્ર વૃત્તિ અને વાતિક
૨૫ ગંધર્વ = સંગીતશાસ્ત્ર ૨૬ નટ = નાટકશાસ્ત્ર ૨૭ વાસ્તુ = શિલ્પશાસ્ત્ર ૨૮ આયુર્વેદ = ચિકિત્સાશાસ્ત્ર ૨૯ ધનુર્વેદ = શસ્ત્રાસ્ત્રશાસ્ત્ર,