________________
૧૪ મુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થો મુક્તિના
mmmmmm ધો- નેલ-વાંકા-દામરિવાવાતા प्रणीता-त्यशन-त्यागाद्, ब्रह्मचर्य तु भावयेत् ॥
(શ્રી યોગશાસ્ત્ર પ્ર. ૧, લો. ૩૦-૩૧) ૧. શુદ્ધ વસતિ આદિની જયણ-સ્ત્રી, નપુંસક, પશુવાળા
સ્થાને રહેવું, બેસવું કે ભીંત આંતરથી તેવાઓને
અનુભવાતે સહવાસ-આ બધાનો ત્યાગ કરે. ૨. રાગમય સ્થાને ત્યાગ કામવિકારને વધારનારી સ્ત્રી
સંબંધી વિષય-વાસનાને ઉત્તેજક કથા-વાત સરખી પણ
ન કરવી. ૩. પૂર્વાનુભૂતસ્મરણ-ત્યાગ-કામ-વાસનાદિની આભિ. . માનિક તૃપ્તિ અર્થે પૂર્વે આસેલ સુરત -મિથુનાદિ સંબંધી
ચેષ્ટાઓનું સ્મરણ પણ ન કરવું. ૪. સ્ત્રીના અંગે પાંગ જોવાને તથા શરીર વિભૂ
પાને ત્યાગ-રાગમય દષ્ટિથી કામ-વાસનાને તૃપ્ત કરવાના * . ઈરાદે સ્ત્રીના સુરમ્ય અંગે પાંગે ધારીને જેવા નહિં, - તેમજ સારા દેખાવડા લાગવાના મેહમાં શરીરની
સાફસૂફી-ટાપટીપ આદિ વિભૂષા કરવી નહિં.. ૫. પાષ્ટિક તથા માત્રાધિક આહારને ત્યાગ
ઈન્દ્રિયોના વિકારેને પિષક સ્વાદિષ્ટ ઉત્તેજક પદાર્થોને ત્યાગ કરે, તથા શરીરના નભાવ થવા ઉપરાંત સવાદાદિની દૃષ્ટિએ વધુ પ્રમાણમાં આહાર ન કરે.