________________
છે કે
:
ભાવના રસાયણ
મુક્તિના
જગતમાં કહેવાય છે કે-પારકે માણસ ઘરને ભેદ જાણું જાય તો છેવટે તે આપણે વિનાશ જ કરે.' આ વાત કંઈ બેટી નથી. જુઓને !! જ્ઞાનસ્વરૂપ-ચિદાનંદમય - આત્માને પર-પુદગલસ્વરૂપ કર્મના અણુઓએ શું શું કઈ નથી આપ્યું? જ્ઞાન-શન-રાત્રિ-તનાં ચેતનાં વિના / सर्वमन्यद् विनिश्चित्य, यतस्व स्व-हिताप्तये ॥ १० ॥
ચેતન્યમય આત્માનું જ્ઞાન, દર્શન અને ચારિત્રસ્વરૂપ ગુણે સિવાય કંઈ પિતાનું નથી, એમ નિશ્ચય કરી છે મુમુક્ષુ ! આતમ-હિતકારી પ્રવૃત્તિમાં ઉદ્યમવત થા !
| ( મંદાકતા ઈદ) स्नायं स्नायं पुनरपि पुनः स्नान्ति शुद्धामिद्धिवरिवारं बत स-मल-तनु चंदनैरर्चयन्ते । मृढात्माना वयमपमलाः प्रीतिमित्याश्रयन्ते, नो बुद्धयन्ते कथमवकरः शक्यते ? शोद्धमेवम् ॥ ११ ॥
મહ-ગ્રસ્ત પ્રાણીઓ વારંવાર ન્હાવા-ધવાની પ્રવૃત્તિમાં પડી ચોખા પાણીથી શરીરની સાફસુફી કરે છે.
તથા અંદરથી વિરૂપ-મલોના ખજાનારૂપ શરીરને બહારથી સુગધી-ચંદનાદિથી શોભાયુક્ત કરવા મથે છે અને માનસિક-માન્યતાઓના બળે પિતાને શુદ્ધ ચોખા થયેલા માને છે.