________________
ભાવના રસાયણ
બાદ સાંસારિક ક્ષણિક સુખાભાસ કરાવનાર પૌફગલિક પદાર્થોના સંગે જ્યાં કંઈક શાંતિ-તૃપ્તિ ભેગવે એવી સ્થિતિમાં આવે છે કે–
-તરત જ મૃત્યુની સહચરી જરા, રાક્ષસી આવીને પિતાના પંજામાં તે પ્રાણને સપડાવી લે છે !!
અહાહા ! જગતમાં સુખના માટે તલસતા પ્રાણીને સુખ મળવાની સંભાવના જ કયાં છે? एकत्व भावना
(સ્વાગતા છે) gs | માવાનામા, જ્ઞાન-ન--સર... सर्वमन्यदुपकल्पितमेतद्, व्याकुलीकरणमेव ममत्वम् ॥
આ મારે આત્મા જ્ઞાન અને દર્શનના વિવિધ પર્યાથી શોભતે શુદ્ધ-ભવરૂપી એકલો જ છે!
બાકી બધા આ જગતમાં જણાતા સુખના સાધનરૂપ મેહ-માયાના પદાર્થો ક૯૫ના માત્ર છે !!
એમાં મમત્વ કરવું તે કેવલ ધુમાડાને બાચકા ભરવા જેવું છે !!! अन्यत्व भावना
(અનુવ્રુપ છંદ) “ઘર ઘવિષ્ટ હો વિનાશ”
સાષિા = કૃતિ મને ! निर्विश्य कर्माणुभिरस्थ कि किम् ?
ज्ञानात्मना ना समपादि कष्टम ॥ ९ ॥