________________
- તેર કાઠિયા ધમની આરાધનાના પ્રસંગે અનાદિકાલીન સંસ્કારાના બલે જગલમાંથી ઝવેરાત લઈને જનારને લૂંટારુઓ મળવાની જેમ વિવિધ અંતરાયે સહેજ ઊભા થાય છે, પણ આરાનાની મહત્તા સમજનાર મુમુક્ષુ અપૂર્વ વિદ્યાસથી તે તમામ અંતરાયોને દૂર હઠાવી અચૂકપણે ધર્મારાધન કરે છે. તે અંતરાયોને શાસ્ત્રકારોએ કાઠિયા શબ્દથી નિયા છે, તેના તેર પ્રકાર છે. સારા-ને-anળા, ચલા- વાય-વિધાતા | માન-અowાળા, ઘર-ફગ-રમવા | ૧ આલસ્ય-શુભ પ્રવૃત્તિમાં | ૮ ભય-પૌગલિક-પદાર્થોના સુસ્તી
વિગની ધાસ્તી ૨ મોહ–ફલ વિષે સંભ્રમ૯ શેક-ક્ષણિક પદાર્થોનો ૩ અવજ્ઞા–અનાદર,
વ્યામાહ, ૪ સ્તંભ–અભિમાન, | ૧૦ અજ્ઞાન – હિતાહિતનું ૫ ફોધ-માનસિક-વ્યાક્ષેપ
" ભાન ન હોવું એક પ્રકાર, ૧૧વ્યાક્ષેપ-માનસિક એકા૬ પ્રમાદ-વિષયકષાય
ગ્રતાને અભાવ, નિદ્રા- વિકથા-મદ્યરૂપ, | ૧૨ કુતુહલ-માનસિક ૭ કૃપતા-પૌગલિક
ચંચલતા, પદાર્થોને આસક્તિના ! ૧૩ રમણુ- રતિ-જગતના કારણે સદુપગ ન શુદ્ધ પદાર્થો પરની કાર ,
આસક્તિ, ' '