SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ હંમેશાં મોટાની સેવા-ચાકરી કરવી. ૩ છતી શક્તિએ હમેશાં દિવસમાં એક ગાથા અથવા છેવટે એક પદ પણ નવું ભણવું. ૪ ડિકમણું કાયા પછી “સુદામા અશુ”િ સુધી અર્થાત્ છ આવશ્યક પુરો થતાં સુધી તેમજ આહાર કરતાં કે ઉપધિતું પડિલેહણ કરતાં અને માર્ગે ચાલતાં બેલવું નહિ. પ બિમારી અને વિહાર વગેરે કારણ વિના હમેશાં ઓછામાં ઓછું બિયાસણું કરવું ૬ મોટા કારણ સિવાય દિવસે સૂવું નહિ કે શત્રે પહેલી પિરસીમાં અર્થાત્ સંથારા પિરસી ભણાવ્યા વિના સૂવું નહિ. ૭ માસીને છઠ તથા સંવછરીને અઠમ મોટા કારણ વિના મૂક નહીં. ૮ કિયા-સંબંધી અનુષ્ઠાન-વિધિ કરવાનો વિશેષ કરીને ખપ કરવો, અર્થાત કિયારુચિ થઈને ક્રિયા કરવામાં ત૫ર રહેવું. ૯ પડિલેહણ કર્યા વિનાનું સ-કાંબલ ન વાપરવું. ૧. નીખારેલું (ખેળવાતું ચમક વાલું કે લું) વસ હોય તો તેના રગતું પરાવર્તન કરીને વાપરવું અર્થાત્ પાણીમાં નાંખીને ૨૧-ચમક-ભકો એ છે કરી નાંખીને વાપરવું. ૧૧ ગૃહસ્થો પાસેથી પાછા આપવાની શરતે ઉછીના વસ્ત્ર કે કાંબલ બિલકુલ લેવા નહીં.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy