SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ પશે ૧૨૫ બાબતે કપ ૨૩ ઉપાશ્રયમાં-અંધકારમાં રજોહરણથી પ્રમાર્યા વિના પ્રવેશ કરે. ૨૪ નિસાહિ-આવસ્યહી ન બેલે. (બા૩૬૦) ૨૫ વિજાતીય પૃથ્વી બદલાતાં સચિત્ત રજથી ખરડાયેલા પગનું પ્રમાર્જન ન કરે. ર૬ યુગ પ્રમાણ ઈર્ષા સમિતિનું પાલન ન કરે. ર૭ પૃધ્યાદિનું નિરપેક્ષપણે–નિાશક પણે ઉપમન કરે. (ગા. ૩૬૧) ૨૮ ઉપધિનું સંપૂર્ણ પડ. ન કરે. ૨૯ દિવસે સ્વાધ્યાય ન કરે. ૩૦ રાત્રિએ મોટા અવાજે બેલે. ૩૧ કલહ-પ્રિય હેય. ૩૩ તુચ્છતા-લઘુતાવળ હોય. ૩૩ ગચ્છના સાધુના ચિત્તનો વિક્ષેપકરી ગરછ ભેદ કરવા તત્પર હેય. (ગા. ૩૬૨) ૩૪ લેવાતીત જનાદિક કરે. ૩૫ કાલાતીત જનાદિક કરે. ૩૬ ક્ષેત્રતીત-કાલાતીત થાય તેવી ગોચરી આદિ કરે. ૩૭ જિનાજ્ઞા-વિરુદ્ધ સૂર્યોદય પૂર્વે આહાશાદિ
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy