________________
mor vn
DEI
નામે જાણી શકાઈ જાની,
શ્રી
નમસ્કાર મહામંત્ર
સંયમ-માગે આન્તરિક-ભાલ્લાસ પૂર્વક વધવા ઈચ્છનાર સાધુ-સાધવી એ નિદ્રામાંથી જાગૃત થતાંજ ચૌદ-પૂર્વના સારરૂપ શ્રી નવકાર–મહામંત્રનું નિર્મલ ચિત્ત સ્મરણ કરવું. પછી ભાવશુદ્ધિ અને અધ્યવસાયેની નિર્મલતા વધુ સારી મેળવવા માટે નીચેના શ્લોકો અને ભાવનાઓનું એકાગ્ર ચિત્ત ચિંતન કરવું અને વ્યવસ્થિત જાપ કરી પંચ પરમેષ્ઠી પ્રતિ કૃતજ્ઞતા પૂર્ણ ભક્તિરાગ જગાવો.
આરાધનામાં આગળ વધવા માટે પંચપરમેષ્ટીઓના નમન-મરણાદિથી થતા મેહનીય કમના હાસથી જરૂરી ભાવોલ્લાસ મેળવી શકાય,