________________
સયમ અને જીવનશુદ્ધિ માટે જરૂરી * આ મ નિ રી ક્ષ ણ્
ધા
4
* દીક્ષા-ચારિત્ર સ્વીકારતી વખતે જે ઉચ્ચ કૈાટિના ભાવ-પરિણામા હતા, તેમાં વધારા થયા ? સ્થિરતા થઈ કે ઘટાડા થયા ?
વધારા પ્રશ'સવા ચેગ્ય છે,
—સ્થિરતા અનુમાઇન પાત્ર છે,
પણ~
ઘટાડા કેમ ? અને શા કારણથી ? તેના વિગતવાર વિચારદ્વારા
—સુ'યમી જીવનની સાચી
જવાબદારી અદા કરવા
પ્રયત્નશીલ થવુ જરૂરી છે.
* જેની નિશ્રાએ આરાધના કરાય છે, તેમની નિશ્રાની મહત્તા સમજાણી છે ? સમજાઈ હાય તા પશુ— આરાધનાના દષ્ટિકાણુથી ? કે આપણી વૃત્તિએચ્છિાને પંપાળનાર અનુકૂળ વાતાવરણતા ષ્ટિક્ષણથી ?