________________
ભાવના રસાયણ
मध्यस्थभाव
| (શાલિની ઈદ) लोके लोका भिन्नभिन्नस्वरूपा, भिन्नभिन्नभिर्मर्म मिद्भिः । रम्यारम्यश्चेष्टितैः कस्य कस्य
તત્ દ્વિત્રિક તૂથને ઘરે વા રૂ? | સંસારમાં સમસ્ત પ્રાણીઓ વિવિધ વિચિત્ર-કર્મોના વિપાકની પરાધીનતાએ વિવિધ સ્વભાવના હેઈ સારા-નરસા આચરણે આચરે છે, માટે વિવેકી માણસે કેવલ બાહ્ય આચારેને લક્ષ્યમાં રાખી કેઈની નિંદા કે સ્તુતિ કરવી નહિં !! કારણ કે જીવમાત્રને સ્વ-સ્વ-કર્માધીન માની તેઓના બાહા વર્તનથી રાગદ્વેષની પરિણતિ કરવી ઉચિત નથી !! તેમજ તેઓ પ્રતિ તિરસ્કાર-ઘણા પણ ઉચિત નથી.
# ધર્મની આરાધના ક્યારે? આ આહાર-સંજ્ઞાની મંદતાથી
કાયાની મમતા ઘટે ત્યારે તપ ધર્મ i ભય-સંજ્ઞાની મંદતાથી તે કુટુંબની મમતા ઘટે ત્યારે ભાવ ધામ મથુન-સંજ્ઞાની મંદતાથી
કામિનીને મોહ જાય ત્યારે શીલ ધામ પરિગ્રહ-સંજ્ઞાની મંદતાથી
કંચની મૂછો ઉતરે ત્યારે દાન ધર્મ