________________
૦૪. સચારિત્ર-વિભાગ મુક્તિના ખા ઉપરાંત નીચેની બાબતનુ પણ ઉડાણથી ચિંતન કરવું
૧૨ કેટલી વખત આત્મચિંતન કર્યું? ૧૩ કેટ વખત પાન કર્યું? ૧૪ કેટલી વખત નયવાડનું ઉલ્લંઘન કર્યું ? ૧૫ કઈ ઇન્દ્રિયને આધીન થવાયું? ૧૬ કેટલી વાર ક્રિયામાં પ્રમાદ કર્યો? ૧૭ કયો ગુણ મેળવવા પ્રયત્ન કર્યો? ૧૮ કયો દુર્ગુણ છેડવા પ્રયાસ કર્યો? ૧૯ કેટલી વાર એક-આસને બેઠા ? ૨૦ કેટલીવાર બીજાનું કામ કર્યું? ૨૧ કેટલીવાર જ્ઞાનની ભક્તિ કરી ? ૨૨ કેટલે ટાઈમ વાતામાં ગયે ? ૨૩ કેટલીવાર દેવવંદન કર્યું? ૨૪ ગેચી લાવવામાં કેટલા દોષ લાગ્યા ? ૨૫ ગોચરી વાપરવામાં કેટલા દેષ લાગ્યા ? ૨૬ ગેચરી આપવા-લેવામાં કેટલી માયા કરી ? ૨૭ કેટલા દ્રવ્યનો સંક્ષેપ કર્યો ? ૨૮ આહાર-પાણીની કેટલી ઉનેદારી કરી? ૨૯ કેટલી વિગઈ ત્યાગ કરી? ૩૦ જરૂર વગરની કેટલી વિગય વાપરી? ૩૧ દ્રયાદિ-અભિગ્રહ કયા લીધા? ૩૨ જરૂરી વિગઈ વાપરતાં કેટલે રાગ કર્યો? ૩૩ વિગઈ વાપરતાં વડીલેની આજ્ઞા લીધી કે નહિ? ૩૪ પાત્રામાં આવ્યા પછી ભક્તિ કરી કે નહિ? આવી જાતની સદ્વિચારણાથી સાધુજીવન ઉચ્ચકોટિનું બને છે.