________________
૧ ૧૦ સુષ્ટિ-પાનરૂપ પદાર્થો શનિના
ammamano દ્વિતીય-સૂત્રની સાર-ચેજના ૧ સંયમની શબ્દ સાધના કરવા ઇચ્છનારે નીચે મુજબના કે જીવનમાંથી ધીમે-ધીમે ઓછા થાય તેનું પણ ધ્યાન શખવું ઘટે. ૧ રાગ ૭ પ્રમાદ ૧૩ વિકથા ૧૯ પશુન્ય ૨ ઠેષ ૮ ઋદ્ધિ– ૧૪ મિથ્યાત્વ ૨૦ અભ્યાખ્યાન ક માહ ગારવ ૧૫ અવિરતિ ૨૧ કલહ ૪ વિષય ૯ રસગારવ ૧૬ અશુભ- ૨૨ જાતિ પ કષાય ૧૦ માતા- વેગ આદિને મદ ૬ નાના પ્રકા-1 ગારવ ૧૭ અનાચાર ૨૩ મસર
રની અસ-T૧૧ આd ૧૮ કશીલા. ૨૪ અમર્ષ દાલંબને ધ્યાન દિને ૨૫ મમત્વ
૧૨ હૈદ્રધ્યાન સંસર્ગ ૨૬ અહકાર ઉપરના છવીશ મલાલાયક (જીવનને કલુષિત કરનાર) પ્રકારે સેવી હૃદય કલુષિત ન કરવું.
૨. હિંસા, જૂઠ, ચેરી, મિથુન, પરિગ્રહ અને આરબ સમારંભના સંક-અધ્યવસાય ન કરવા.
૩. ઘોર, પ્રચંડ, મહારૌદ્ર, ઘન અને ચીકણાં પાપકમરના મલથી મલિન ન થવાય તેનું નિરંતર ધ્યાન રાખવું. : ૪. કર્મોના સતત પ્રવાહને ચાલુ રાખનાર આશ્રવના કારોને બધ કરવા પ્રયત્નશીલ થવું.