________________
છેછ છ ©©©©©©©©©©© 200 જી )
સમ્યષ્યારિત્રની મહત્તા @@ @@@ $ @ @ @ @ @
જીવનની આદર્શ સારમયતા મેળવવા માટે વીતરાગ પરમાત્માએ જગના અજ્ઞાનમૂઢ મેહગ્રસ્ત પ્રાણીઓના એકાંત-હિતાર્થે પ્રરૂપેલ કલ્યાણ-સાધનાના માર્ગને યથાવત્ સ્વરૂપે ઓળખી-સમજી તેને યથાશા પ્રયત્ન આચરવા દ્વારા આત્મ-હિત સાધી લેવું જરૂરી છે.
ખરેખર કલ્યાણ-સાધનાના માર્ગને જાણ્યા-માન્યાની ખરી સફલતા જ એ છે-વધતે અશે પણ કલ્યાણ-માર્ગના અમલી આચરમાં જ છે,
તેથી જ શાસ્ત્રકાર ભગવતેએ “ભવાદ પ્રથમ વાર સાપ મુકવ ” આદિ વચન દ્વારા ઉત્તમ પદાર્થોના જ્ઞાન કે શ્રદ્ધાનની સુભગતાને આધાર યથાશકપ રીતિએ જીવનને સદવર્તનના પગે વાળવા ઉપર સૂવેલ છે.
તેથી વિવેકી મુમુક્ષુ પ્રાણીઓ અનાદિકાલના દઢમૂલ બનેલા રાગ–ષ કે મેહના સંસ્કારને જડમૂળથી ઉખેડી નાંખનાર સંયમની આરાધનાના મહત્વને સમ્યગદર્શન અને સમ્યગજ્ઞાનના બલે ઓળખ્યા–સમજ્યા પછી આરાધનાને જીવનમાં તદ્રુપ બનાવી ઉત્તમ ફળને હસ્તગત કરવા શું શું કરવું ઘટે? તે જાણવું સમજવું જરૂરી છે.