________________
દર,
f
ariya
TE સંયમની નિમલ આરાધના માટે આ
સદા યાદ રાખવા જેવું
મુદ્રાલેખ,
IIITRATI
[adhurm તમારી
,
જે સાધુઆ-- કીડાઓના સમૂહનું ઘર.
કૂતર-પંખીના ભયરૂપસડણ-પડણ અને નાશ આદિના ધર્મવાળા
શરીરને– રાજ સારા-સારા આહારઆદિથી લાલન-પાન-કરે.
પણું– સેંકડો જન્મમાં પણ ન મળે તેવી દુર્લભ રામ નાદિ રત્નત્રયીની આરાધનાના અનન્ય સાધનરૂપ મુક્તિના સર્વોત્કૃષ્ટ અંગભૂત-માનવશરીરથી
કર્મોના તીવ્ર બંધનેને મૂળથી નષ્ટ કરનાર જિનાજ્ઞાની પરિપાલના ઉગ્ર તપ અને શુદ્ધ સંયમની આચરણ નથી કરત
–તે સાધુ “ચેષ્ટાશીલ જાણ? –મહાનિશીથ સૂત્ર અધ્ય ૩ સૂ. ૩૮