________________
1 ૧૨ : મુષ્ટિ જ્ઞાનપ પદાર્થો મુક્તિના
. (૬) સાધુના સત્તાવીશ ગુણ छन्वय छकायरक्खा पंचि दिय-लोहणिग्गही खंती । मावविसुद्धी पडिलेहणा य करणे विसुद्धी य ॥ १ ॥
*
*
सीयाइपीडसहणं, मरणतिय-उवसग्गसहणं च ॥ २॥
(શ્રી સંધસિત્તરી પ્રકરણ, ગા ૨૮–૨૯) ૧ થી ૬, છ તેનું પાલન ૧ પ્રાણાતિપાત વિરમણ | ૪ મિથુનવિરમણ ૨ મૃષાવાદ 5 | ૫ પરિગ્રહ છે, ૩ અદત્તાદાન છે | ૬ રાત્રિજન, ૭ થી ૧૨, છ કાયની વિરાધનાને ત્યાગ ૧ પૃથ્વીકાયવિરાધના ત્યાગ | ૪ વાયુકાય વિરાધનાત્યાગ ૨ અપકાય છે | ૫ વનસ્પતિકાય છે ૩ તેઉકાય છે ! ૬ ત્રસકાય ૧૩ થી ૧૭. પાંચ ઇન્દ્રિયને જય૧ સ્પર્શનેન્દ્રિય જય | ૪ ચક્ષુરિન્દ્રિય ૨ રસનેન્દ્રિય
! એ શ્રોત્રેન્દ્રિય છે ૩ ઘાણેન્દ્રિય ૧૮. લેભ-નિગ્રહ
૨૩. અશુભ મનને સંયમ ૧૯. ક્ષમા
૨૪. , વચનને ,, ૨૦. પરિણામ વિશુદ્ધિ
૨૫. ; કાયાને , ૨૧. પડિલેહણા પ્રમાનામાં
૨૬. શીતાદિ પરિષહ સહન કે ઉપયુક્તતા ૨૨, સંયમના અનુષ્ઠાનમાં [ ૨૭ મારણાંતિક રક્તતા
ઉપસર્ગસહન