________________
પ
દેહમમત્વત્યાગ શિક્ષા
: ૬૧ :
જેમ પરિણામે પેાતાની મૂઢતા પર તને અનહદ પશ્ચાત્તાપ
થશે !!!
ઉપજાતિ છે કે
मृत्पिंडरूपेण विनश्वरेण. जुगुप्सनीयेन गदालयेन ।
देहेन चेदात्महितं सुसाधम्,
ધર્માંત્ર ચિતવતરેત્ર મૂઢ ! ॥ ૮॥ હું મહાનુભાવ ! ક્ષણભ‘ગુર દુગ ધથી પરિપૂર્ણ, એકેક રામે પેાણાખએ રાગના સ્થાનરૂપ, અંતે માટીમાં મળી જનાર આ શરીરથી જો આત્માનુ અપૂર્વ કલ્યાણ કાઈપણ ચાનિમાં ને સાધી શકાય તેવુ સધાય તેમ છે, તેા હૈ મૂઢ ! શા માટે આ સાનેરી સમય હાથમાંથી ગુમાવે છે ? તુરત વિશિષ્ટ-ધની આરાધના કરી અસાર આ શરીરના સાર ગ્રહણ કરી લે !!!
નિહ તા છેવટે આ શરીર ભસ્મરૂપ થઇ તને ચૌરાશીના ચૌટામાં રઝળતા કરી દેશે; માટે ચેત ! અને મિત્રરૂપે માનેલા તાંરા આંતર-દુશ્મનરૂપ આના માયાવી વનથી તારું પેાતાનું બગડવા ન દે !!!
સમાધિ એટલે ?
સમાધિ એટલે ચિત્તની સ્વસ્થતા અર્થાત્-માક્ષ માની આરાધનામાં સ્થિરતા.
ધર્મ સ‘ગ્રહ ભા, ૨ પૃ. ૮૨