SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૫. ભાવસાધુના લક્ષણ મોક્ષમાર્ગની હિતાવહ સાધના કરવા ઈચ્છતા મુમુક્ષુએ કેવા ગુણે પ્રાપ્ત કરવા જોઈએ? તેનું નિરૂપણ ઉપકારીમહાપુરુષેએ ભાવસાધુતા મેળવવા પ્રાપ્ત કરવા લાયક લક્ષાના વર્ણનમાં સુંદર રીતે કર્યું છે. તે વાંચી-વિચારી પોતાની વ્યક્તિગત ત્રુટિ-ક્ષતિના પરિમાર્જનપૂર્વક તેવી ગ્યતા પ્રાપ્ત કરવા પ્રત્યેક મુમુક્ષુએ ઉદ્યત થવું ઘટે. કિરિયા મારગ-અનુસાર, શ્રદ્ધા પ્રવર અવિવાદ. જુભાવે પન્નવણિજજતા, *કિરિઆમાં હે અપ્રમાદ–સાહેબજી. "નિજ-શક્તિ સારુ કાજને, આરંભ ગુણ—અનુરાગ; આરાધના ગુરુ-આણુની, જેહથી લઇએ હો ભવજલતાગ, સાહેબજી! સાચી તાહરી વાણું. (ઉપાડ યશેવિ. મ. કૃત ૩૫૦ ગાથા સ્તવન, ઢા, ૧૪, ગા. ૨-૩) ૧. માર્ગાનુસારિણી ક્રિયા–શાસન-માન્ય અવિચ્છિન્નપરંપરાઓ અને પંચવિધ-વ્યવહારને અનુકૂલ જિનેશ્વર-પ્રભુએ માપેલ તમામ પ્રતિલેખનાદિ ક્રિયામાં આદરપૂર્વક પ્રવૃત્તિ.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy