________________
પી આત્મકલ્યાણ માટેના સચને ! ૮૧ : ૩૧. આત્મ-કલ્યાણની ૪૧. પ્રતિકૂલ સગોમાં
સાધનાથી વિરુદ્ધ | દીનભાવ .
સાહિત્યનું વાંચન કર. અનુકૂલ સગામાં ૩૨. ગુરુજન–તિરસ્કાર છકી જવું ૩૩. મહાપુરુષ પર ૪૩. સ્થાન કે વસ્તુવિશેષ અવિશ્વાસ
પર મહત્વ ૩૪. ધાંધલિયાવૃત્તિ જ નામ અમર કરવાની ૫. લોભ-સંચયવૃત્તિ ઘેલછા
. લોહ-અપકાર વૃત્તિ ૪૫. જુગુપ્સા-દુગરૂછા ૩૭. ચીડિયાપણ ૪૬. શ્રેષ ૫૮. ઉત્કટ કપાય ૪૭. અનુપયોગી પ્રવૃત્તિ ૩૦. પમી તરીકે અભિમાન ૪૦. બ્રહ્મચર્યખંડન
આ દેશે નાના સ્વરૂપમાંથી અણધારી રીતે વિરાટ સ્વરૂપ પકડી સમર્થ-જ્ઞાની આરાધકને પણ આત્મકલ્યાણની સાધનાના માર્ગથી બલાત્કારે ભ્રષ્ટ કરે છે, માટે જીવનશુદ્ધિ કરી સંયમનું પ્રજજવલ ફિલ મેળવવા માટે ઉપરોક્ત દેને સમૂલ દૂર કરવા પ્રયત્નશીલ બનવું. - સાધુપણું એટલે
શરીરના સુખને ભૂલી જવું. * સંયમનું ઉપકરણ મહોત્પાદક ન હોવું જોઈએ, નહીં તે સંયમના બદલે મોહનું ઉપકરણ થવા સંભવ છે.
-
-
-