________________
૫૧
વાંકણાના ૨૫ આવશ્યક
૩. વાંદાંના ૨૫ આવશ્યક— दोऽवणयमहाजाय, आवत्ता बार चउसिर तिगुत्त' । ટુ-વેન્નિ-ળિવવમળ', વળીસાયરસચ જમે ॥
—શ્રી ગુરુવ'દન ભાષ્ય, ગા. ૧૮
ગુરુ મહારાજને ઉત્કૃષ્ટ- વદનરૂપે દેવાતા એ વાંદીમાં એ અવનત, એક યથાજાત, ખાર આવત્ત, ચાર શિરાનમન, ત્રણ ગુપ્તિ, એ પ્રવેશ, અને એક નિષ્ક્રમણ મળી પચીશ આવશ્યક સાચવવાના હાય છે.
: ૨૨૭ :
પ્રથમ ક્ચ્છામિ શ્રી નિમિત્તિયાર સુધી હાથ જોડી ખેલી અધુરું અંગ નમાવી અનુજ્ઞાનદ્ સે મિત ્ ખેતી ( ખમાભ્રમણાની ૧૭ પ્રમાર્જનાની માર્ક) ત્રણ (પછળના ભાગે) પગની, ત્રણ આગળના ભાગે પગની અને ત્રણ ભૂમિ ઉપર માથી પ્રમાના કરી નિીદુિ શબ્દ એલી અવગ્રહમાં દાખલ થવુ.
પછી ઉભડક બેસી મુહપત્તિથી લલાટ-હાથની એ પ્રમાજના ( ખમાસમણાની પ્રમાજનાની જેમ ) કરી મુહપત્તિ પુજીને ડાખા ઢીંચણુ ઉપર મૂકવી.
અહિ. પ્રાચીન-મર્યાદા પ્રમાણે સાધુઓને અવગ્રહમાં પ્રવેશ કરી (મુહપત્તીના ઉપયાગ ન હેાઇ) નાભિથી ઉંચે ઢી'ચણુ પર મુકી ગુરુ ચરણામાં જ હાથ અડાડી ખેલવાની કલ્પના કરવાની.