________________
હિતકર સુચનો
પારણામાં પણ ભાવથી તપ ચાલુ રહે, એની કાળજી રાખવી. લાલસા વધતી જતી હોય તે પહેલાં મનોબળને અનુકૂળ અ-સ્વાદ તપને અનુભવ થાય તે હલ ત૫ પસંદ કરે.
દેહની મમતા, વિગઈની આસક્તિ, જીભની લોલુપતા અને કેવાય જેટલે અંશે કાબુમાં આવે તેટલી છત સમજવી. ૭. શ્રી આવશ્યક
–દશવૈકાલિક –ઉત્તરાધ્યયન
–આચારાંગ સૂત્ર –ાઘ-નિર્યુક્તિ –પિંડ નિર્યુક્તિ
–અનુયાગદ્વાર આ સાત ગ્રન્થ ગહન દ્વારા વેચતા પ્રાપ્ત કરી ગુરૂ મ પાસેથી વાંચી લેવા કે સાંભળી લેવા.
૮. કર્મ–સાહિત્યને ઝીણવટથી અભ્યાસ કરવાથી આત્માની જાગૃતિમાં ઘણું રાહત મળશે. અધ્યવસાયે નિર્મળ બનશે. ૯ આરાધ્ય અનુષ્ઠાનમાં છતી શક્તિએ પ્રમાદ ન કરવો.
અશક્ય લગતી આરાધનામાં પણ પુરૂષાર્થ તે કરો જ ! શુદ્ધાશયથી પુરૂષાર્થ કરવા છતાં ફલ ન મળે તે કર્મ જોરદાર છે ! એમ માની પ્રયત્ન ચાલુ રાખવા ! પણ ફળની ઉત્સુકતા ન રાખવી. યતા