________________
DFGGFGGFGGFGGF
અસ્વાધ્યાય કાળ વિશેષ વિગત
F©©GTO
ဝတီ
પ્રવચનસારાહાર ભા. ૨ ના આધારેઅસ્વાધ્યાય બે જાતના-આત્મસમ્રુત્યુ-૫ક્ષમ્રુત્ય પરસસુર્થ સ્વાધ્યાય પાંચ પ્રકારના
૧ સયમઘાતી ૨ ઔત્પાતિક
૩ પટેલ (દેવકૃત)
૪ ન્યુ×d ( લડાઇ) ૫ શરીર–સખ'શ્રી અશિ
૧. સયમથાતો ૩ રીતે
મહિકા—સચિત્તજ-વસાદ. મહિકા—કાતથી માહ સુધીમાં જે વરસાદના ગર્ભરૂપ ધૂમસ પડે છે તે.
સચિત્તરજ—વટાલ-માટા વાયરા આદિથી ઉડેલી
ઝીણી ફૂલ.
વરસાદ—આર્દ્રનક્ષત્ર પૂર્વના વરસાદ આ સયમઘાતી ભેટ્ટા થયે છતે અસ્વાધ્યાય જે ક્ષેત્રમાં જેટલા કાલ સુધી મહિકાદિ પડે તેટલા સમય સુધી.
શ્વાસ-પ્રક્રિયા અને આંખના પલકારા સિવાયની તમામ ચેષ્ટાઓ વજવી.