________________
ગેાચરી
: ૨૪૯ :
વળી આહાર વાપરવામાં જ્ઞાન-ધ્યાનાદિમાં સહાયક બને તે રીતે શરીરના ટકાવનું ધ્યેય ભુલાવુંન જોઈએ, આ કારણે જ્ઞાની–ભગવતાએ વિગઇએ પણ જ્ઞાની-ગુરુની નિશ્રા-આજ્ઞા મુજબ વાપરવાનું વિધાન કર્યું છે, નહિ તા મારણના ઉપ્ચાગને ન જાણનાર જેમ રસાયણના ઉપયેગથી અન ઉઠાવે છે, તેમ વિગઈઓના સ્વત‘ત્ર ઉપયેગ પણ બ્રહ્મચય ની ગુપ્તિમાં કૃષણ લગાડી સયમ–માર્ગને અવ્યર્વાસ્થત બનાવી મૂકે છે.
માટે માત્મિક-જ્ઞાનાદિ – ગુણ્ણાને વિકસાવવા કરાતી સચમારાધનામાં સહાયક બને તે રીતે ફક્ત શરીરના નિભાવ માટે જ (સ્વાદ વાસનાઓની પૂર્તિ માટે નહિં) શાસ્રીય– મર્યાદા મુજબ આહાર વાપરવા ઉપયાગવત બનવું જરૂરી છે,
版
* ધમ આરાધનાની પ્રાથમિક અસરરૂપે આવેશાનું શમન, અશુભ નિમિત્તોની અસરના ઘટાડા, આંતરિક શુદ્ધિની મગલ કામના એ ત્રણ છે ભાળતા છે.
©990966S©w