________________
સુષ્ટિ--જ્ઞાનરૂપ પદાર્થ
મુક્તિના
૯ લિદેષ-વાસણ કે હાથ ખરડાય તે રીતે વહેારાવાતી
ગાચરો.
૧૪
૧૦ છર્દિતદાષ-શ્રી આદિના જમીન પર છાંટા પડે તેવી ગાચરી.
ઉપર મુજબ મુમુક્ષુ સાધુએ જ્ઞાન-ધ્યાનની સાધનામાં સહાયક શરીરના ટકાવના ઉદ્દેશથી આહારને વહારતાં ગૃહસ્થ અને સાધુ બને તરફથી થનારા દાષાના પરિહાર માટે ઉપયેગન'ત રહેવુ ઘટે.
પાંચ માંડલીના દોષ संजेायणा - पमाणे इंगाल- धूमकारणे તંત્ર માહીર સોને મયંતિ
( શ્રી મહાનિશીથસૂત્ર )
૧. સચેાજના દોષ-રસ-ગૃદ્ધિના કારણે પદાર્થોનું' ચર્ચાચિત સંચાજન-મિશ્રણ કરી વિશિષ્ટ ખાનદ માણવાની વૃત્તિ.
तत्थ संजोयणा उबगरण-भक्त- पाण-सब्भिंतर बहि मेएणं ॥
( શ્રી મહાનિશીથસૂત્ર )
સચેાજના બે પ્રકારની
ઉપકરણ-સચેાજના-બહાર અને ઉપાશ્રયમાં કપડાને
ફેરફાર ૨ાખી અગર સારા દેખાવ માટે કપડાની ટાપટીપ કરવી.
ભક્ત-પાન-સયાજના—વિશિષ્ટ—રસના
આસ્વાદની
લાલસાએ અનુકૂલ રસાનું પાતરામાં કે મુખમાં યથેાચિત મિશ્રણ કરવું,