________________
* ૨૦૨ :
સુષ્ટિ--જ્ઞાનરૂપ પદાર્થો
અશન, પાન, ખાદિમ, સ્વાદિમજ
ત્રણ ચૈાળથી ત્યાગ ૪ + ૩=૧૨ ત્રણ કરણાદિથી ત્યાગ ૧૨ + ૩=૩૬ આ પ્રમાણે—
પહેલા મહાવ્રતના-૩૬
ખીજા
ત્રીજા
''
99
***
ના-૩૬
ના-૮૧
ચેાથા મહાવ્રતના-૨૭
પાંચમા
ના ૫૪
છઠ્ઠા
વ્રતના-૩૬
૨૭૦ ભાંગા થયા.
શુદ્ધ હૃદયથી આત્મ-સમપ ણુપૂર્ણાંક શુરુ-નિશ્રાએ જીવન જીવવાની તત્પરતા સાથે ઉપર મુજબના ભાંગાએ ગુરુગમથી સમજી-વિચારી યથાયાગ્ય જયણાપુ મહાત્રતાનુ' અણીશુદ્ધ પાલન કરવા માટે જાગૃતિ કેળવવી તે આજના પડતા કાલમાં વિશુદ્ધ આરાધક-ભાવની કેળવણી માટે જરૂરી છે,
5
મુક્તિના
""
********
સચમીનું કત્ત વ્ય
,
सव्वं हास' परिश्चज्ज अल्लोणगुत्तौ परिव्जए —સર્વ પ્રકારે હાસ્યાદિ-કુતૂહલને છેાડી અંગેાપાંગના સયમ રાખી સાધુએ વવું જોઈએ.
**