________________
મળી આવેલ વિશિષ્ટ-પશમાતિના સદુપયોગરૂપે અનેક હેમરાધક મુમુક્ષુ સાથમિક સાધુ-સાધ્વીઓની સેવામાં અનેક શાસ્ત્ર- ચામાંથી તારવી કાઢેલ સંયમેપગી સામગ્રી ઉપસ્થિત કરી હું પિતે પણ તીર્થકર-ભગવતેએ નિશેલ આત્મકથા-wાધનાના પવિત્ર-પંથે વીલ્લાસપૂર્વક વધવાનું શ્રેષ્ઠ બલ શીઘ મેળવી શકું.
મેં તે ફક્ત આ પુસ્તિકામાં મોટા વેપારીઓ પાસેથી છુટક છુટક માલ લાવી વ્યવસ્થિત દુકાનની સજાવટ કરનારા નાનકડા-વેપારીની જેમ સંયમયોગ્ય પદાર્થોનો સંગ્રહ શ્રમણ-સંવની સેવામાં સાદાર ઉપસ્થિત કરી આત્મિક-વાર્થ સાધવાનો પ્રયાસ કર્યો છે.
અહીં નમ્રભાવે એક વાત સ્પષ્ટ કરું છું કે
આ પુસ્તકમાં બતાવેલ સૂચ, નિયમો અને વાકયોના અપવાદ-માગ પણ છે, અને તે ગુરુગમથી અવશય જાણ લેવાની જરૂર છે.
કારણ કે અપવાદ–માગને ઉપગ માગ અને પરિણુતિ (અધ્યવસાય) ટકાવવા માટે વયક્તિ-પરત્વે ભિન્ન-ભિન્ન રીતે કરવામાં આવે છે, સામાના આત્માને ઊંચે ચઢાવવા કયે પ્રાગે? કયા અપવાદને ? કેવી રીતે ઉપયોગ કરવો ? એ ઉપકારી ગીતાર્થ–ગુરુવા-વડિલે જ સમજી શકે છે. બધાને માટે એક સરખો નિયમ અપવાદમાં હોઇ શકે નહિ,