________________
પંથે " ભાવના સાયને . કે રે ? अपूर्व भावना
શાર્દૂલવિક્રીડિત છંદ तचायास्यति ? मे कदा दिनमहं यत् पालयिष्येऽमलम् । चारित्रं जिनशासन-स्थित मुनेर्मार्ग--चरिष्याम्यहम् ॥ મુજ ગમે--કાગડરિ-વ-નિવહત સંવે--રિવૈતાतोक्ता-स्तिक्य--दयालुता--प्रशम धर्ता भविष्याम्यहम् ॥
ભાવાર્થ-તે દિવસ મારે ક્યારે આવશે ? કે જ્યારે હું નિર્મલ ચારિત્રને પાળીશ!
અને પૂર્વના મહાપુરુષોએ આચરેલા માર્ગે ચાલવા ઉદ્યત થઈશ !
તથા જન્મ–જરા-મરણના દુખસમૂહથી મુક્ત બની ઉત્તમ સંવેગ, નિર્વેદ, જિનેક્ત વચન ઉપર અવિહડ શ્રદ્ધા, દયાલતા અને પ્રશમ–ભાવ આદિ ઉજજવળ ગુણને ધારક બનીશ !!!
ક હિતકર સુવાક્યો કે મુમુક્ષુએ વિષની ઝંખના ન કરવી.
સદાચાર સદ્વિચારની ફેંચી છે.'
સદાચારની ફેંચી પવિત્ર વાતાવરણ છે.