________________
પળે
સાધુ હિતશિક્ષા
: ૪.૧
કોઈ પણ પરમેષ્ઠી પકડીને મન-વચન-કાયાથી અશુભ ચિંતન નિદન અને ગહણ, આશાનતા-અપવાદ કે અભ્યાખ્યાન સાયા કે બેટા, ભૂલેચૂકે ન થઈ જાય, તેની બહુ કાળજી રાખવી, કારણ કે જીવ કર્મ બાંધતી વખતે વિચાર કરતો નથી, પણ તેનાં વિપાક ઘણુ ખરાબ અનુભવવા પડે છે. જેવા તેવા કિયા-હીન મુનિને પણ અવર્ણવાદ બેધિ દુર્લભ બનાવે છે અને સાપેક્ષ રીતે કરાતી તેવી વ્યક્તિ પણ લાભ આપે છે.
૧૩ દહેરાસરમાં શાંત–ચિત્ત શુદ્ધ ઉરચારણપૂર્વક ચિત્યવજન ક૨વું ત્યાં બીલકુલ ઉતાવળ ન કરવી.
૧૪ પંદર દિવસ પહેલાં કાપ ન કાઢવો. કાપતું પાણી પરઠવવામાં આવવિરાધના છે. ક્ષારવાળું પાણી ઘણી વિરાધના કરનાર છે. મેલા કપડાં ન હોય તે બીનજરૂર કાપ ન કાઢો. કાપની આલોચના કે પ્રાયશ્ચિત્ત આપણે કરતા નથી, તેથી છવ નિહુશ થઈ ગયો છે. સાબુને ટુકડા રખડત ન રાખો .
૧૫ આપણા કપડાને ટુકડા અસંયતના હાથમાં ન જ જોઈએ.
૧૬ બારી-બારણાં બંધ કરતી વખતે એવા કે ડહાસણગી પ્રમાઈ બંધ કરવાં કે ઉઘાડવાં. જયણા એ ધમની માતા છે.
૧૭ વચન પણ વિવેકથી એવી રીતે ઉચ્ચારવાં કે જેમા આડકતરી રીતે પાપનું અનુમાન ભૂલેચૂકે ન થાય તેથી અનિવાર્ય કાસિવાય બલવાને પણ સામાન્યતઃ નિષધ છે.