Book Title: Shraman Dharm Jyot
Author(s): Abhaysagar
Publisher: Jain Shree Sangh

View full book text
Previous | Next

Page 433
________________ ,૪૦૦ ક સમ્યકૂચારિત્ર—વિભાગ મુક્તિના ૭. સમુદાયમાં રહેનાર સાધુએ સ્ત્ર-કુટુ‘બ માફક સવ સાથે સાપેક્ષ-પણે દરેક કાય ને પાતાનું સમજી કરવુ જોઇએ. ૮ સ્વામી જીવ–તીચ‘કર-ગુરૂ-અદત્તના પ્રકારા ગુરૂગમથી સમજી ત્રીજું વ્રત દૂષિત ન થાય તેમ વર્તવું. ૯ સાધુ–જીવનની કેળવણી સાદી રીતે બીન જરૂરી વસ્તુના મમત્ત્વ સિવાય એછી વસ્તુથી નભાવી શકવાની ટેવ હવેથી કરવી. શેાખની વસ્તુના કે ઉપયાગી ચીજના પણ નિરર્થંક સ'ગ્રહ ન કરવા. કાઇ લખત ઓછી કે અણુગમતી ચીજ મળે તે મનમાં દુઃખ ન લાવવુ. 66 ગૃહસ્થા આવા કપરા-કાળમાં પેાતાનુ' જીવન કેવી રીતે નભાવે છે તેમ આપણે સાધુએ ને ચ તે વિષે ઓક્’ એ કથનાનુસાર છતા સાધના મળે તેના સ્વેચ્છાએ ત્યાગ બુદ્ધિથી ત્યાગ કરીએ તા સાચા ત્યાગી કહેવાઈએ. ન મળે ને ન વાપરે તેમાં ત્યાગીપણુ પરમાર્થથી નથી. ૧૦ દશવૈકાલિકના અથ દર વર્ષે એક વાંચવા જોઇએ. ૧૧. એક દિવસના રત્નાધિક સાધુના ગમે તે પ્રકારે પડિ લૈહણુ અગર ખીા કાર્યથી ભક્તિ-વૈયાવચ્ચ કરવી. માંદાની વૈયાવચ્ચ કાઇપણ ભાગે હુને પ્રથમ લાભ કેમ મળે? એમ 'હપૂર્વિકા રત્નશ્ચિક્ દૃષ્ટાન્તે કરવી તેથી મહાલાભ-કમનિર્જરાના છે. ૧૨ ગમે તેવા સચમીની સેવા કરવામાં લાલ જ છે,

Loading...

Page Navigation
1 ... 431 432 433 434 435 436 437 438 439 440 441 442