Book Title: Shraman Dharm Jyot
Author(s): Abhaysagar
Publisher: Jain Shree Sangh

View full book text
Previous | Next

Page 431
________________ * ૩૯૮ : સમ્યફચારિત્ર વિભાગ મુક્તિના ગેચરી ગોચરી-માંડલીના નિયમનું પાલન બરાબર કરવા માટે તત્પર રહેવું જેમકે– ૦ વડિલના આવ્યા વિના કે તેઓની આજ્ઞા વિના વાપરવું નહિ. ૦ કોઈપણ ચીજ માંગવી નહિ, માંગીને લેવું નહિ. શરીરાદિની અનુકૂળતા ન હોય તે ગોચરી પહેલાં અગર અન્ય સમયે ગુરુને વાત કરી દેવી. ૦ આપણાથી પર્યાયે વડિલ હોય તેમના જ હાથે કઈ પણ ચીજ લેવી. ૦ સ્વતંત્ર આપણું હાથે કઈ પણ ચીજ ન લેવી. ૦ માંડલીના નિયમાનુસાર ગોચરીની વધ-ઘટ પ્રસંગે સહકારી ભાવથી વર્તવું. ૦ ઉદરીના લક્ષ્યપૂર્વક વાપરવાના ધ્યેયને પ્રસંગે માંડલીની વ્યવસ્થા-બંધારણને અનુકૂલ રહી જાળવવા પ્રયત્નશીલ રહેવું. ૦ ડું ઓછું હોય તે ચલાવી લેવાની અને થોડું વધુ હોય તે કચવાટ કર્યા વિના નભાવી લેવાની ટેવ કેળવવી. દાણું વેરવા, એંઠા હાથથી લેવડ-દેવડ, એઠા મેઢ બેલવું, પગ ઉભું કર, ભીતને કે હાથને ટેકે લે, ચબ ચબ અવાજ કે સબડકા મારવા આદિ જયણ તેમ જ સ્વાદ વૃત્તિઓથી ઘણા પાત્રને ઉપગ-આદિ માંડલીના દૂષણે યથાશક્ય પ્રયત્ન વર્જવા ઉપયોગવંત રહેવું.

Loading...

Page Navigation
1 ... 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442