Book Title: Shraman Dharm Jyot
Author(s): Abhaysagar
Publisher: Jain Shree Sangh

View full book text
Previous | Next

Page 426
________________ પ હિતશિક્ષા ૩૯૭ ' ૦ પછી તરાણી–ચેતનો-કાછ-કાછલીનું પડિટ કરી દશાઓનું પડિલેહણ કરવું–પછી લૂણાનું. ૦ પડિલેહણ કરેલ પાતરા, પાતરાનો સામાન-લણ ગળણું વગેરે વ્યવસ્થિત ગોઠવીને મુકવું (પાથરેલા આસન ઉપર) (આસન પાથરીને જ આ બધી વસ્તુઓ મૂકવી.) ૦ ગોચરી વાપર્યા પછી પાતરાં વગેરે ઠેકાણે વ્યવસ્થિત (માખી કે અન્ય કોઈ સંપતિમ જીવની વિરાધના ન થાય તે રીતે બધા પાત્રને) ઝેલીમાં વીંટાળી મૂકવા, તેમ શક્ય ન હોય તે છેવટે ઉપર કપડું ઢાંકી જયણા સાચવવી. ૦ બાદ માંડલીને કાજે લઈ દાણા હોય તેની વ્યવસ્થા કરીને જ બીજું કામ કરવું. ૦ લૂણાનું પાણી તડકે ન પડવું તેમજ લુણું તડકે ના સુવવું. ૦ દંડાસણ ઊભું ન મૂકવું. એક સાથે બે કે અધિક દડાસણ ભેગાં ટીંગાડવાં નહિં. ૦ પાટ ઉભે મૂકવો નહિ. ૦ બળવણ-સે-કાતર વગેરેની હાથે હાથ લેવડ દેવડ કરવી નહિ. ૦ કાજે લીધા વગરની સંથારા માટે કે ગોચરી માટે, સ્વાધ્યાય કરવા કે બેસવા માટે ભૂમિ કામ ન લાગે. ઈરિવા કરી કાજે લીધા પછી વપરાય. ૦ અપડિલેહેલ વસ્ત્ર–પાત્રાદિ ઉપયોગમાં ન લેવાં.

Loading...

Page Navigation
1 ... 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442